સવિતાબેન નરેશભાઈ રંગાણીનું નિધન

ધોળકા, અમદાવાદ


સવિતાબેન નરેશભાઈ રંગાણી ઉ.વ.૫૮ કચ્છમાં રામપર-નેત્રા તા.૧૪/૫ ના અવસાન પામ્યા છે.